GENERAL INFORMATION
૧. કોઈ
વ્યક્તિ હતી જેને ખુરશી પર
પૈડાં લગાવા નો વિચાર આવ્યો?
- ચાર્લ્સ
ડાર્વિન તે પહેલાં વ્યક્તિ
હતા જેને ઓફિસ મા કામને ઝડપથી
કરવા માટે ખુરશી પર પૈડાં
લગાવા નો વિચાર કર્યો.
૨. ભારત નું સંવિધાન કેવી રીતે લખેલું છે?
- ભારત
નું સંવિધાન હસ્તલિખિત
છે.
૩. ભારત નું સંવિધાન કોને લખ્યું છે?
- ભારત
નું સંવિધાન શ્રી
શ્યામ બિહારી રાયજાદા
એ લખ્યું છે.
૪. બ્લૂ
વ્હેલ ની જીભ નો વજન લગભગ એક
હાથી જેટલો હોય છે.
૫.
ન્યુયોર્કમાં ઢાબા
પરથી કુદકો મારવા પર મોત ની
સજા છે.
૬. વિશ્વ
મા ૩૦ લાખ ATM છે
જેમાંથી ભારત મા 2.5 લાખ
ATM છે.
૭. થાઈલેન્ડ
મા સફેદ હાથી જેવા મળે છે.
૮. ઈ.સ.
૧૮૯૬ સુધી ભારત એક
જ હીરા માટે જાણીતું હતું.
૯. દુનિયા
નું સૌથી મોટું યાત્રી પ્લેન
Airbus A380 છે.
૧૦. Electric
eel માછલી પોતાના મા
600 વોલ્ટ
ક્ષમાવાની ક્ષમતા ધરાવે છે.
THANK YOU FOR READING
☻☻☻☺️☺️☺️☻☻☻
• વધુ જાણવા
માટે અહી ક્લિક
કરો:https://sr005.blogspot.com/2020/01/GK.html