GENERAL INFORMATION 2


GENERAL INFORMATION



. કોઈ વ્યક્તિ હતી જેને ખુરશી પર પૈડાં લગાવા નો વિચાર આવ્યો?
 - ચાર્લ્સ ડાર્વિન તે પહેલાં વ્યક્તિ હતા જેને ઓફિસ મા કામને ઝડપથી કરવા માટે ખુરશી પર પૈડાં લગાવા નો વિચાર કર્યો.

. ભારત નું સંવિધાન ‌‌‌કેવી રીતે લખેલું છે?
 - ભારત નું સંવિધાન‌ હસ્તલિખિત છે.

. ભારત નું સંવિધાન કોને લખ્યું છે?
 - ભારત નું સંવિધાન શ્રી શ્યામ બિહારી રાયજાદા એ લખ્યું છે.


. બ્લૂ વ્હેલ ની જીભ નો વજન લગભગ એક હાથી જેટલો હોય છે.


. ન્યુયોર્કમાં ઢાબા પરથી કુદકો મારવા પર મોત ની સજા છે.




. વિશ્વ મા ૩૦ લાખ ATM છે જેમાંથી ભારત મા 2.5 લાખ ATM છે.




. થાઈલેન્ડ મા સફેદ હાથી જેવા મળે છે.


. .. ૧૮૯૬ સુધી ભારત એક જ હીરા માટે જાણીતું હતું.


. દુનિયા નું સૌથી મોટું યાત્રી પ્લેન Airbus A380 છે.


૧૦. Electric eel માછલી પોતાના મા 600 વોલ્ટ ક્ષમાવાની ક્ષમતા ધરાવે છે.


THANK YOU FOR READING

☻☻☻☺️☺️☺️☻☻☻

વધુ જાણવા માટે અહી ક્લિક કરો:https://sr005.blogspot.com/2020/01/GK.html